महिला आरक्षण विधेयक के बाद क्या होगा? ( What will happen after the Women's Reservation Bill?)

          


            संसद की मौजूदा स्थिति के अनुसार, लोकसभा में 78 महिला सांसद हैं। जो कुल संख्या 543 का 15 फीसदी से भी कम है।राज्यसभा में भी महिलाओं की संख्या लगभग 14 प्रतिशत है। राज्य विधानसभाओं में भी महिलाओं की स्थिति 10 प्रतिशत से कम है।

           महिला आरक्षण विधेयक राजनीतिक दलों के बीच आम सहमति की कमी के कारण अभी तक पारित नहीं हो सका था. 20 सितंबर 2023 को NDA वाली मोदी सरकार ने लोकसभा में पेश किया गया । यह पहला बिल था जिस पर नए संसद भवन में विचार किया गया।

           20 सितंबर 2023 को, लोकसभा ने विधेयक को पक्ष में 454 और विपक्ष में दो वोटों के साथ पारित कर दिया। 21 सितंबर 2023 को राज्यसभा ने विधेयक को सर्वसम्मति से पक्ष में 214 वोटों के साथ पारित कर दिया और इसके खिलाफ कोई भी वोट नहीं पड़ा। सहित 27 वर्षों से चल रही विधायी बहस का संभावित समापन है। इससे यह स्पष्ट हो गया है कि आरक्षण पहले परिसीमन के तुरंत बाद लागू होगा। दोनों सदनों में की संख्या 33 प्रतिशत होगी।

 महिला आरक्षण के बाद राज्यवार लोकसभा सीटें और महिलाओं के लिए आरक्षित सीटें


असम की 14 सीटों में से 5 सीटें

बिहार की 40 में से 14 सीटें

छत्तीसगढ़ की 11 सीटों में से 4 सीटें

गुजरात की 26 सीटों में से 9 सीटें

हरियाणा की 10 में से 4 सीटें

हिमाचल की 4 सीटों में से 1 सीट

जम्मू की 5 में से 2 सीटें

झारखंड की 16 में से 5 सीटें

कर्नाटक की 28 में से 9 सीटें

केरल की 20 में से 7 सीटें

मध्य प्रदेश की 29 में से 10 सीटें

महाराष्ट्र की 48 में से 16 सीटें

दिल्ली की 7 में से 2 सीटें

ओडिशा की 21 में से 7 सीटें

पंजाब की 13 में से 4 सीटें

राजस्थान की 25 में से 8 सीटें

तमिलनाडु की 39 में से 13 सीटें

उत्तर प्रदेश की 80 में से 27 सीटें

तेलंगाना की 17 में से 6 सीटें

उत्तराखंड की 5 में से 2 सीटें

पश्चिम बंगाल की 42 में से 14 सीटें

गुजरात में आज सोने की कीमत क्या है? (Today gold price in india)


Today Ahmedabad(Gujarat) gold price(21 September 2023)

24K Gold / 10gm

₹62959.30

22K Gold / 10gm

₹57712.69



                   भारत में सोना सबसे मूल्यवान धातु है और लोगों, खासकर महिलाओं का इसके प्रति गहरा लगाव है। किसी भी देश में, सभी शहरों में सोने की कीमत दिन-प्रतिदिन बदलती रहती है और भारत कोई अपवाद नहीं है। अहमदाबाद में सोने की कीमत कई कारकों से प्रभावित होती है जिसमें वैश्विक रुझान भी शामिल होते हैं। भारतीय घरों में सोना कीमती और शुभता से जुड़ा हुआ माना जाता है। अपने सांस्कृतिक मूल्य के अलावा, सोना एक बेहतरीन निवेश पोर्टफोलियो में भी योगदान देता है। इन्हीं कारणों से अहमदाबाद समेत देशभर में इसे भारी मात्रा में खरीदा जाता है। न केवल भौतिक सोना, बल्कि निवेशकों ने एक्सचेंजों के माध्यम से एक वस्तु के रूप में और सोने पर आधारित डेरिवेटिव में भी सोने का व्यापार करना शुरू कर दिया है। 

                      अर्थव्यवस्था की स्थिति चाहे जो भी हो, सोने की खपत हमेशा अछूती रहती है और पूरे भारत में इसकी खपत होती है। यदि आप इसमें निवेश करने की योजना बना रहे हैं तो आपको अहमदाबाद में सोने की दरों के बारे में उचित जानकारी होनी चाहिए। चाहे सोने के आभूषण हों, सिक्के हों या छड़ें, आपको हमेशा अहमदाबाद में आज सोने की कीमत पहले ही जांच लेनी चाहिए। हालाँकि, जैसा कि ऊपर उल्लेख किया गया है, अहमदाबाद में सोने की दरें सोने की मांग और आपूर्ति, मुद्रास्फीति और रुपये-डॉलर के मूल्यांकन जैसे विभिन्न कारकों के कारण प्रतिदिन बदलती रहती हैं।


India most cite today gold price :


24k(10 GRAM ) PRICES.      

Mumbai-₹61093.10

Chennai-₹62,954.20

Delhi-₹65,170.90 

Bangalore-₹62,953.10 

Kolkata-₹62,959.30

Hyderabad-₹62,959.30

Pune-₹61,093.10


22k(10 GRAM ) PRICE 


Mumbai-₹55,921 

Ahmedabad-₹57712.69 

Chennai-₹57708.02

 Delhi-₹59739.99 

Bangalore-₹57707.01 

Kolkata-₹57712.69 

Hyderabad- ₹57712.69 

Pune- ₹56002.01






कनाडा के प्रधान ट्रूडो ने हरदीप सिंह निज्जर हत्या पर भारत को उकसाने की कोशिश?



जी20 शिखर सम्मेलन के लिए हाल ही में भारत की दिल्ली यात्रा के दौरान, प्रधान मंत्री जस्टिन ट्रूडो की मीडिया कवरेज कठोर थी - इसे हल्के शब्दों में कहें तो। मीडिया ने कई कारणों से ट्रूडो की आलोचना की और उन्हें चिढ़ाया - भारतीय समकक्ष नरेंद्र मोदी के साथ उनकी तनावपूर्ण बैठक से लेकर उनके विमान में तकनीकी खराबी तक, जिसके कारण उन्हें भारतीय राजधानी में अपने प्रवास को 36 घंटे तक बढ़ाना पड़ा। 

ऐसा प्रतीत होता है कि भारत के समाचार मीडिया में इस बात पर आम सहमति है कि ट्रूडो सिख अलगाववादियों के कथित समर्थन के कारण भारत-कनाडा संबंधों में गिरावट के लिए जिम्मेदार हैं। एक प्रमुख सिख अलगाववादी व्यक्ति की हत्या में भारत की "संभावित" संलिप्तता के ट्रूडो के आरोप के बाद भारत और कनाडा द्वारा एक-दूसरे के राजनयिकों को निष्कासित करने से और अधिक आलोचना हुई है। कनाडा के पीएम जस्टिन ट्रूडो का कहना है कि वह इसे सिख अलगाववादी नेता की हत्या से जोड़कर भारत को भड़काने की कोशिश नहीं कर रहे हैं। यह विवाद 18 जून को ब्रिटिश कोलंबिया में एक सिख मंदिर के बाहर एक कनाडाई नागरिक हरदीप सिंह निज्जर की गोली मारकर हत्या पर केंद्रित है।

 ट्रूडो का कहना है कि कनाडाई खुफिया उनकी मौत और भारतीय राज्य के बीच संबंध के "विश्वसनीय आरोप" लगा रहे हैं कनाडा के विदेश मंत्री द्वारा एक भारतीय राजनयिक को बाहर निकालने की घोषणा के बाद भारत ने एक वरिष्ठ कनाडाई राजनयिक को निष्कासित कर दिया ट्रूडो के आरोपों को भारत ने खारिज कर दिया है, जिसने उन्हें "बेतुका" और राजनीति से प्रेरित बताया है इसमें कहा गया है कि कनाडा ने लंबे समय से "खालिस्तानी आतंकवादियों और चरमपंथियों" को आश्रय प्रदान किया है जो भारत की सुरक्षा के लिए खतरा हैं

 अमेरिका का कहना है कि वह आरोपों को लेकर "चिंतित" है और उसने भारत से जांच में सहयोग करने का आग्रह किया है

નર્મદ



નર્મદ


નામ

નર્મદાશંકર દવે

જન્મ

24 ઓગષ્ટ – 1833 , સુરત

અવસાન

25 ફેબ્રુઆરી – 1886, સુરત

કુટુમ્બ

માતા –  નવદુર્ગા ;   પિતા – લાલશંકર (મુંબાઇમાં લહિયાનો વ્યવસાય )
પત્ની – પ્રથમ –  ગૌરી ( 1844, 11 વર્ષની વયે !, 1853 માં અવસાન પામ્યા ) ; બીજું લગ્ન ડાહીગૌરી સાથે (1856) ; ત્રીજું લગ્ન – વિધવા સ્ત્રી નર્મદાગૌરી સાથે

        પાંચ વર્ષની ઉંમરે મુંબઈમાં ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળથી વિદ્યારંભ. સુરતમાં ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં અભ્યાસ. ફરી મુંબઈમાં પાયધૂની પરની બાળગોવિંદ મહેતાજીની સરકારી ગુજરતી નિશાળમાં. પછી સુરતમાં નવલશાના કોઠામાં બેસતી દુર્ગારામ મહેતાની નિશાળે. ૧૮૪૫માં અંગ્રેજી શાળામાં દાખલ. ૧૮૫૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં પ્રવેશ. કૉલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો. ૧૮૫૨માં રાંદેરની શાળામાં શિક્ષક. ત્યાંથી સુરતની શાળામાં અને ફરીને. ૧૮૫૪માં મુંબઈ. મિત્ર ઝવેરીલાલ ઉમિયાશંકરના સૂચનથી ફરી કૉલેજ-પ્રવેશ. આ ગાળામાં કવિતા પ્રત્યે આકર્ષણ. વર્ગમાં શીખવાતી વર્ડઝવર્થની વર્ણનથી કવિતા અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો.
૨૩મી વર્ષગાંઠથી કાવ્યલેખનનો પ્રારંભ. કવિતાવાચન, પિંગળજ્ઞાન વગેરેમાં તૈયારી. સાથે સાથે ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટની સેન્ટ્રલ સ્કૂલમાં મદદનીશ શિક્ષક. ૧૮૫૮માં ઇષ્ટદેવતા કલમને ખોળે માથું મૂકી શિક્ષકની નોકરીમાંથી હંમેશ માટે ફારેગ. ૧૮૬૪માં સુધારક ઝનૂન દાખવતા ‘દાંડિયો’ પખવાડિકનો આરંભ. પરંતુ ૧૮૭૫ પછી સુધારા વિશેનો ભ્રમ ભાંગતાં ઉત્તરવયે એમનું વિચારપરિવર્તન. આર્યધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને સ્વધર્મ ગણ્યો. ૧૮૮૨માં પ્રતિજ્ઞા ત્યજી ગોકુલદાસ તેજપાળના ધર્માદા ખાતામાં મંત્રીપદે નોકરીનો કમને સ્વીકાર કર્યો.
         અર્વાચીનયુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી થયો છે. મધ્યકાળની ધર્મપરાયણતામાંથી સાહિત્યને સંસારાભિમુખ કરવાનો તેમ જ સાહિત્યસમજ અને સાહિત્યવિષયમાં આમૂલ પરિવર્તન લાવવાનો એમનો પુરુષાર્થ ધ્યાનપાત્ર છે. વિવિધ પદ્યસ્વરૂપો અને ગદ્યસ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે તેઓ ‘અર્વાચીનોમાં આદ્ય’ અને ‘નવયુગનો પ્રહરી’ ગણાયા છે.

રચનાઓ


‘રસપ્રવેશ’ (૧૮૫૮), ‘પિંગળપ્રવેશ’ (૧૮૫૭), ‘અલંકારપ્રવેશ’ (૧૮૫૮), ‘નર્મવ્યાકરણ’ ભા.૧-૨ (૧૮૬૫), ‘વર્ણવિચાર’ (૧૮૬૫), ‘નાયિકા વિષયપ્રવેશ’ (૧૮૬૬), ‘ઋતુવર્ણન’ (૧૮૬૧), ‘હિંદુઓની પડતી’ (૧૮૬૪), ‘કવિચરિત’ (૧૮૬૫), ‘સુરતની મુખ્તેસર હકીકત’ (૧૮૬૫), ‘ઈલિયડનો સાર’ (૧૮૭૦), ‘મહિપતરામ રૂપરામ મહેતા’ (૧૮૭૦), ‘મહાપુરુષોનાં ચરિત્ર’ (૧૮૭૦), ‘મહાભારતનો સાર’ (૧૮૭૦), ‘રામાયણનો સાર’ (૧૮૭૦), ‘સાર શાકુંતલ’ (૧૮૮૧), ‘ભગવદગીતાનું ભાષાંતર’ (૧૮૮૨), ‘મનહર પદ’ (૧૮૬૦), ‘નર્મકોશ’: અંક ૧ (૧૮૬૧), ‘નર્મકોશ’: અંક ૨ (૧૮૬૨), ‘નર્મકોશ’: અંક ૩ (૧૮૬૪), ‘નર્મકોશ’: અંક ૪ (૧૮૬૫), ‘નર્મકથાકોશ’ (૧૮૭૦), ‘દયારામકૃત કાવ્યસંગ્રહ’ (૧૮૬૫), નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતોનો ‘સ્ત્રી ગીત સંગ્રહ’ (૧૮૭૦), પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ (૧૮૭૨)


રમણભાઈ મહીપતરામ નીલકંઠ

 રમણભાઈ મહીપતરામ નીલકંઠ



જન્મ  

માર્ચ 13, 1868(અમદાવાદ)

મૃત્યુ   

માર્ચ 6, 1928 (59ની વયે)(અમદાવાદ)

વ્યવસાય      

લેખક, જજ, વકીલ
        
       તેમનો જન્મ ૧૩ માર્ચ ૧૮૬૮ નાં રોજ અમદાવાદ ખાતે રૂપકુંવરબા અને મહીપતરામ નીલકંઠને ત્યાં થયો હતો. પ્રાથમિક તેમ જ માધ્યમિક શિક્ષણ અમદાવાદ ખાતે પૂર્ણ કર્યા બાદ, તેઓ પંદર વર્ષે મેટ્રિક પાસ કરી ગુજરાત કોલેજ, અમદાવાદ તથા એલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઇમાં આગળ અભ્યાસ કર્યો હતો. ઇ. સ. ૧૮૮૭ના વર્ષમાં તેમણે બી.એ. ની પદવી મુંબઇ વિશ્વવિદ્યાલય ખાતે એલ.એલ.બી. સુધીની પદવી પણ પ્રાપ્ત કરી. તેમણે પ્રથમ હંસવદન સાથે લગ્ન કર્યા, પરંતુ નાની ઉંમરે મૃત્યુ થવાને કારણે તેમણે બીજાં લગ્ન જાણીતા સાહિત્યકાર વિદ્યાગૌરી સાથે ઇ. સ. ૧૮૮૭ના વર્ષમાં કર્યાં હતા. ૬ માર્ચ ૧૯૨૮ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું હતું. તેમની દિકરીઓ વિનોદિની નીલકંઠ અને સરોજિની નીલકંઠ પણ જાણીતાં સામાજિક કાર્યકર તેમ જ સાહિત્યકાર થયા હતા.બ્રિટિશ પ્રવાસ લેખક પિકો ઐયર તેમના પ્રપૌત્ર છે
        લેખક હોવાની સાથે સાથે, શરુઆતના વર્ષોમાં તેઓ સરકારી નોકરીમાં કારકુન તરીકે જોડાયા અને ત્યારબાદ શિરસ્તેદાર અને આગળ વધતા ગોધરા ખાતે જજ તરીકે સેવા બજાવી હતી. બ્રિટિશ સરકાર દ્વારા તેમને પહેલા રાય બહાદુર અને પછી સરનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમણે અમદાવાદના મેયર તરીકે પણ ફરજ બજાવી હતી. ૧૯૨૩માં અમદાવાદ રેડ ક્રોસની સ્થાપના થયા પછી તેઓ તેના પ્રથમ સેક્રેટરી બન્યા હતા. ૧૯૨૬માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા હતા

રચનાઓ

ભદ્રં ભદ્ર(૧૯૦૦) ,શોધમાં, રાઈનો પર્વત, ‘કવિતા અને સાહિત્ય’- ભા. ૧-૨-૩, ધર્મ અને સમાજ


મીરાબાઇ


મીરાં

જન્મ

1498 (મેડતા)

મૃત્યુ

દ્વારકા

વ્યવસાય
      
કવિ, લેખક

       મીરાંબાઈનો જન્મ સંવત ૧૪૯૮માં જોધપુરમાં મેડતા નજીક આવેલા કુડકી (કે કુરકી)ગામમાં (હાલના રાજસ્થાનના પાલી જિલ્લામાં) થયો હતો.[૧] તેમના પિતા રતન સિંહ ઉદય પુરના સ્થાપક રાવ રાઠોડના વંશજ હતાં. જ્યારે મીરાં માત્ર ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના ઘેર એક સાધુ આવ્યા અને તેમણે કૃષ્ણની એક રમકડાંની મૂર્તિ તેમના પિતાને આપી હતી. તેમના પિતાએ આ મૂર્તિ આશિર્વાદ સમજીને સ્વીકારી લીધી. શરૂઆતમાં તેમણે તે મીરાંને ન આપી કેમકે તેમને લાગ્યું કે કદાચ નાની બાલિકાને તે નહીં ગમે. પરંતુ પ્રથમ દૃષ્ટી પડતાં જ આ મૂર્તિ મીરાંના મનમાં વસી ગઈ. જ્યાં સુધી તેને તે મૂર્તિ ન મળે ત્યાં સુધી તેણે કાંઈ પણ ખવાપીવાની મનાઈ કરી દીધી. મીરાં માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની ગઈ. તેણે કૃષ્ણને આજીવન સખા, પ્રેમી અને પતિ બનાવવાનો નિર્ણય કર્યો. પોતાના બાળપણના આ અભિગ્રહને તેણે પોતાના સમગ્ર ઝંઝાવાતી જીવન દરમ્યાન પાળ્યો.
        બાળપણમાં એક સમયે મીરાંએ ગલીમાંથી એક લગ્નનો વરઘોડો પસાર થતો જોયો. માતા તરફ ફરી તેણે નિર્દોષતાથી પૂછ્યું, "મારા પતિ કોણ હશે?" તેની માતાએ અડધી ઉતાવળ અને અડધી મજાકમાં ઉત્તર આપ્યો, "તારે તો પહેલેથી શ્રી કૃષ્ણ તારા પતિ છે ને" મીરાંની માતા તેના મનમાં વધતાં જતાં ભક્તિ માર્ગને સહાયક હતી, પણ તેના બાળપણમાં જ તે મૃત્યુ પામી.
        નાની ઉંમરમાં જ તેમનો વિવાહ (ઉદયપુરના?) ચિત્તોડના રાણા સંગાના પુત્ર મહારાણા કુમાર ભોજરાજજી સાથે થયો હતો. તેઓ બાળપણથી જ કૃષ્ણભક્તિમાં રુચિ લેવા લાગ્યાં હતાં. લગ્નના થોડા જ દિવસ પછી મીરાંના પતિ ભોજરાજજીનો સ્વર્ગવાસ થઈ ગયો. પતિના મૃત્યુ પછી તેમની ભક્તિ દિન પ્રતિદિન વધતી ગઈ. તેઓ મંદિરોમાં જઈ ત્યાં મોજૂદ કૃષ્ણભક્તોની સામે કૃષ્ણની મૂર્તિ આગળ નાચતા.
        મીરાંના કહેવાથી રાજા મહેલમાં જ કૃષ્ણ મંદિર બનાવડાવી દે છે. મહેલમાં ભક્તિનું એવું વાતાવરણ બન્યું કે ત્યાં સાધુ-સંતોની આવન-જાવન શરૂ થઈ ગઈ. મીરાંના દિયર રાણાજીને આ પસંદ ન હતું. ઊધાજીએ પણ તેમને સમજાવ્યાં, પણ મીરાં દુનિયા ભૂલી કૃષ્ણમાં રમતી જાય છે અને વૈરાગ્ય ધારણ કરી જોગણ બનતી જાય છે.
        પ્રચલિત કથા અનુસાર મીરાં વૃંદાવનમાં ભક્ત શિરોમણી જીવ ગોસ્વામીના દર્શન માટે ગયાં. ગોસ્વામીજી સાચા સાધુ હોવાથી સ્ત્રીને જોવી પણ અનુચિત સમજતા હતાં. તેમણે અંદરથી જ કહવડાવ્યું કે અમે સ્ત્રીઓને નથી મળતાં. આ પર મીરાંબાઈનો ઉત્તર ખૂબ માર્મિક હતો. તેમણે કહ્યું કે વૃંદાવનમાં શ્રીકૃષ્ણ જ એક પુરુષ છે, અહીં આવી જાણ્યુ કે તેમનો એક વધુ પ્રતિદ્વંધિ પેદા થઈ ગયો છે. મીરાંનો આવો મધુર અને માર્મિક ઉત્તર સાંભળી જીવ ગોસ્વામી ખુલા પગે બહાર નીકળી આવ્યાં અને ખૂબ પ્રેમથી તેમને મળ્યાં. આ કથાનો ઉલ્લેખ સર્વપ્રથમ પ્રિયદાસની કવિતામાં મળે છે,

રચનાઓ
  •          બરસી કા માયરા,ગીત ગોવિંદ ટીકા,રાગ ગોવિંદ,રાગ સોરઠ કે પદ


દયારામ

દયારામ

જન્મ
૧૮ ઓગસ્ટ ૧૭૭૭માં વડોદરા જિલ્લાના ચાંદોદ ગામ
અવસાન
૨૮ ફેબ્રુઆરી ૧૮૫૨ (કેટલાકના મતે ૯ ફેબ્રુઆરી ૧૮૫૨ માઘ વદ ૫, સંવત ૧૯૦૮)
કુટુંબ
પિતા – પ્રભુરામ કે પ્રભાશંકર
માતા – રાજકોર

         દયારામનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૭૭૭ના રોજ નર્મદા નદીને કિનારે આવેલા ચાણોદમાં થયો હતો. તેઓ નાગર બ્રાહ્મણ પ્રભુરામ પંડ્યાના બીજા પુત્ર હતા. તેમની મોટી બહેન ડાહીગૌરી અને નાનો ભાઇ મણીશંકર ૯ અને ૨ વર્ષની વયે જ અવસાન પામ્યા હતા.
         તેમના પિતા કારકૂન હતા. દયારામે બહુ અલ્પ માત્રામાં શિક્ષણ લીધું હતું અને તેમને વૈષ્ણવ મંદિરમાં ભજન ગાવામાં રસ હતો. તેમના લગ્ન બાળપણમાં થયા હતા પરંતુ તેમની પત્નિ લગ્નના બે વર્ષ પછી મૃત્યુ પામી અને તેમના બીજા લગ્ન તેમના પિતાનું અવસાન થવાથી ટક્યા નહી. બે વર્ષ પછી તેમની માતાનું પણ અવસાન થયું. તેઓ ચાણોદ અને ડભોઇમાં તેમના સગા-સબંધીઓનાં ઘરે રહેતા હતા. દયારામે ભારતભરમાં વૈષ્ણવ સંપ્રદાયનાં મહત્વનાં સ્થળોની મુલાકાત લીધી હતી. ઇચ્છારામ ભટ્ટના સંપર્કમાં આવ્યા પછી તેઓ ધાર્મિક વૃત્તિ તરફ વળ્યા હતા.
        વિક્રમ સંવત ૧૮૫૮માં તેઓ વલ્લભ મહારાજ થકી પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયમાં જોડાયા અને વિક્રમ સંવત ૧૮૬૧માં સંપૂર્ણ રીતે પરોવાઇ ગયા હતા.

રચનાઓ
અકળલીલા, અકળચરિત્ર ચંદ્રિકા(હિ), અજામીલ આખ્યાન, અનન્ય ચંદ્રિકા (હિ), અનન્યાશ્રય, અનુભવમંજરી (હિ), અન્યાયમર્દન, અપરાધ ક્ષમાસ્તોત્ર. અષ્ટપટરાણી વિવાહ, આશરવાદ, ઇશ્વરતાપ્રતિપાદિક (હિ), ઇશ્વર નિરીક્ષણ, એકાગ્રતા, ઓખાહરણ, કમળલીલા, કાત્યાયીનો ગરબો, કાશીવિશ્વેશ્વરનિ લાવણી, કાળજ્ઞાનુસાર, કુંવરબાઇનું મોસાળું, કૂટકાવ્યાદિના નમૂના, કૃષ્ણઅષ્ટોત્તરશતનામ,કૃષ્ણઅષ્ટોત્તરશતનામ ચિંતામણિ, કૃષ્ણઉપવીત, કૃષ્ણક્રીડા, કૃષ્ણજન્મખંડ, કૃષ્ણના ધ્યાનનું ધોળ, કૃષ્ણનામ ચિંતામણિ, ક્રુષ્ણયજ્ઞોત્તરશતનામ, ક્રુષ્ણસ્તુતિ, કૌતકરત્નાવલિ (હિ), કલેશકોઠાર (હિ), ક્ષમાપરાધષોડશી, ગધેડાની ગાય ન થાય, ગરબી તથા પદ, ગુરુનો ઉપદેશ, ગુરુપૂર્વાધ (હિ), ચાતુરચિત વિલાસ (હિ), ચાતુરીનો ગરબો, ચિત્તશુદ્ધિ, ચિંતાચૂર્ણિકા, ચિંતામણિ, ચિંતામણિ (હિ), ચેતવણી, ચોવિસ અવતારનું ધ્યેય, ચોરાશી વૈષ્ણવ, દશમ અનુક્રમણિકા (હિ), દશમલીલા અનુક્રમણિકા, દાણચાતુરી, દીનતા સ્વરૂપ, દ્રષ્ટકૂટ, દીનતા-આશ્રય-વિનતિના પદ, દ્રષ્ટાંતિક દોહરા, દ્વિલીલામૃત સ્વરૂપનો ગરબો, નાગ્નજીતી વિવાહ, નામપ્રભાવબત્રિસી, નિતિભક્તિ ધોળ, નીતિવૈરાગ્ય (હિન્દી અને મરાઠી), નરસિંહ મહેતાનિ હૂંડી, પત્રલીલા, કવિત, પંદર તિથિ (ભાગ ૧ અને ૨), પરીક્ષાપ્રદીપ, પારણું, પિંગળસાર, પુરુષોત્તમાષ્ટોત્તરશતનામ, પૃષ્ટિભક્તરૂપમલિકા (હિ), પુષ્ટિપથ રહસ્ય, પુષ્ટિપથ સારમણિદામ (હિ), પ્રબંધ, પ્રબોધબાવની, પ્રમેયપંચાવ તથા સ્વાંતઃકરણ સમાધાન, પ્રશ્નોત્તર માલિકા, પ્રસ્તાવચંદ્રિકા (હિ), પ્રસ્તવિકપિયુષ (હિ), પ્રેમપરિક્ષા, પ્રેમપ્રશંસા, પ્રેમમંજરી, પ્રેમરસગીતા, બહુશિષ્ય ઉત્તરાર્ધ (હિ), બાનાધારી અંતરનિષ્ટ સંવા નાટક, બાર માસ, બાળલીલા (ભાગ ૧ અને ૨), બૃજવિલાસામૃત, ભ્રાહ્મણભક્તવિવાદ નાટક, ભક્તવેલ, ભક્તિ (હિન્દી અને ગુજરાતી), ભક્તિ દ્રઢત્વ, ભક્તિપોષણ, ભક્તિવિધાન, ભગવત ઇચ્છોત્કર્વતા (હિ), માયામતખંડન (હિ), મીંરાચરિત્ર, મુરલીલીલા (પંજાબી), મુર્ખલક્ષણાવલિ (હિ), મોહનીસ્વરૂપ, મોહમર્દન, યમુનાજીની સ્તુતિ, રસિકરંજન, રસિકવલ્લભ, રસિયાજીના મહિના, રાધા અષ્ટોતરશતનામ, રાધાજીનો વિવાહખેલ, રાધિકાનીનાં વખાણ, રાધિકાજીનું સ્વપ્નું, રાધિકા પોતાની માતાને કહે છે, રાધિકા વિરહના દ્વાદશ માસ, રાસપંચાધ્યાયી, રાસલીલા, રુક્મિણીવિવાહ, રુક્મિણીસીમંત, રુક્મિણીહરણ, રૂપલીલા, વલ્લભ અષ્ટેત્તરશતનામ,  વલ્લભનો પરિવાર, વસ્તુવૃંદદીપિકા (હિ), વહાલાજીના મહિના, વિજ્ઞપ્તીવિલાસ (હિ), વિઠ્ઠલઅષ્ટોત્તરશતનામ, વિનયબત્રીસી, વિશ્વાસાગ્રતગ્રંથ, વિશ્વાસામૃત (હિ), વૃત્રાસુરાખ્યાન, વ્રૂંદાવનવિલાસ (હિ), વ્રજભક્ત અષ્ટોત્તરશતનામહીરાવલિ, વ્રજમહિમા, વ્રજવાસિનિનો ગરબો, વ્રેહવિલાસ, શિક્ષા, શુદ્દાદ્વૈતપ્રતિપાદન (હિ), શૃંગાર (હિ), શ્રીકૃષ્ણનામ ચંદ્રકળા(હિ), શ્રીકૃષ્ણનામચંદ્રિકા (હિ), શ્રીકૃષ્ણનામ મહામત્ય (હિ), શ્રીકૃષ્ણનામ માહાત્મ્યમંજરી, શ્રીકૃષ્ણનામ માહાત્મ્યમાધુરી, શ્રીકૃષ્ણનામ રત્નમલિકા (હિ), શ્રીકૃષ્ણનામમાહાત્મ્યમાર્તંડ (હિ), શ્રીકૃષ્ણસ્તવનચંદ્રિકા (હિ), શ્રીકૃષ્ણસ્તવન મંજરી, શ્રીકૃષ્ણનામામય્તધારા, શ્રીકૃષ્ણનામામૃતધ્વનુલઘુ (હિ), શ્રીકૃષ્ણનામાવલિ, શ્રી ગુરુદેવચંદ્રિકા કે ગુરુપ્રભાવ ચંદ્રિકા, શ્રીનાથજીનું વર્ણન, શ્રી પુરુષોત્તમ પંચાંગ, શ્રીભાગવત અનુક્રમણિકા (હિ), શ્રી ભાગવત મહામત્મ્ય, શ્રીશેષશાઇનું ધોળ, શ્રીહરિભક્તચંદ્રિકા,  શ્રીહરીભક્તા, શ્રીહરિસ્વપ્નસત્યયા (હિ), ષડઋતુ વર્ણન, ષડરિપુ સંશયછેદક (હિ), સતસૈયા (હિ), સત્યભામાવિવાહ, સંતતિવિરાગ, સપ્રદાયસાર, સાત વાર સારાવલિ, સિદ્વાંતસાર (હિ), સ્તવનપીયૂષ (હિ), સ્તવનમાધુરી, સ્વરૂપતારતમ્ય, સ્વભ્યાપારપ્રભાવ (હિ), હનુમાનગરૂડસંવાદ, હરિદાસ મણિમાળ (હિ), હરિનામમાળા, હરિનામવેલિ, હરિભક્તરત્નમાળા, હરિસ્વપ્નસત્યતા, હીરાવલી.
નોંધ-((હિ) હિન્દીમાં રચનાઓ સૂચવે છે)